PM સૂર્યોદય યોજના 2024: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, અરજી આ રીતે કરવાની રહેશે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024

 PM સૂર્યોદય યોજના 2024 :  22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી યોજના પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના થકી વીજળીના વધતા બીલથી પીડિત એક કરોડથી વધુ લોકોને ફાયદો થશે. આ યોજના દ્વારા સરકાર દેશના એક કરોડ લોકોના ઘરો … Read more